Dhaniya rate today: ગુજરાતમાં નવા ધાણાની આવકોમાં આવ્યો ઘટાડો જાણો 1 મણના ભાવ
ધાણા વાયદા બજાર માં નરમાઈનો ટોન હતો અને ભાવ પોઠાઓમાં મણે રૂ.૨૦ ઘટી ગયાં હતા. ગુજરાતનાં પીઠાઓમાં નવા ધાણાની આવકો પણ સાવ ઘટી ગઈ છે અને સામે લેવાલી પણ નથી. ગોંડલમાં આજે પણ ધાણાની આવક બંધ હતી અને જુના પેન્ડિંગ માલમાંથી વેપારો થયા હતા. કેવી રહેશે ધાણાની બજાર ધાણાનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે … Read more