હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી

સારાં વરસાદને લીધે હવે બજારની મનોવૃત્તિ હકારાત્મક થઈ ગઈ છે. જોકે, હવે મસાલાના ભાવ ઊંચકાવા મુશ્કેલ થઈ ગયા છે. ઊંઝા …

વધુ વાંચો

સૌની યોજના : ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૧૦ કલાક સરકાર વીજળી અપાશે

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ …

વધુ વાંચો

સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની …

વધુ વાંચો

Gujarat Budget 2023 LIVE Updates: ગુજરાત બજેટ 2023 ખેતીવાડીને કેટલી ટકાઉ બનાવશે ?

ગુજરાત બજેટ 2023 આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત …

વધુ વાંચો

Union Budget 2023 Live Updates : કેન્દ્રીય બજેટ 2023 કૃષિને શું અસર કરશે?

નાણાકીય વર્ષ 2023-2024 માટેનું સામાન્ય અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનું 5મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ એક દિવસ પહેલા આપ્યો મોટો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. …

વધુ વાંચો

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર …

વધુ વાંચો

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર …

વધુ વાંચો

ગુજરાતના ખેડૂતોને પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના : Pradhan Mantri Kisan Maandhan yojana (PM-KMY)

ગુજરાતના ખેડૂત માટે પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના (Pradhan Mantri Kisan Maandhan yojana : PM-KMY)પ્રધાન મંત્રી નરેદ્રભાઈ મોદીએ …

વધુ વાંચો

Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે …

વધુ વાંચો

ગુજરાત સરકારના ખેડૂતો માટે 3 મોટા નિર્ણય : 1 એપ્રિલથી ડુંગળી વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયાની સહાય

કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે લીધેલા નિર્ણયો અંગે જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ કહ્યું કે, ડુંગળી ઉત્પાદન કરતા …

વધુ વાંચો