કૃષિ રાહત પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું આ જિલ્લાઓને મળશે સહાય

Agricultural relief package: Gujarat government has announced an agricultural relief package of 1419.62 crores, improved farmers' Diwali

ખેડૂતોને SDRF અને રાજ્ય ભંડોળમાંથી સહાય કૃષિ રાહત પેકેજ (Krishi rahat package): ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો … Read more

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

Gujarat State Minister Kuvarjibhai Bavaliya approved Tramba sauni scheme farmers

સોની યોજના આશીવાદ રુપ: સોરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬9૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા. વિકસિત ભારતની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો. ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, … Read more

કૃષિ રાહત પેકેજ: જુલાઈમાં ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર આ વિસ્તારને મળશે લાભ

gujarat govt announcement of crop damage Krishi rahat package for gujarat farmers

કૃષિ રાહત પેકેજ: ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે: કૃષિ મંત્રી:રાજ્યના ૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત; ૨૭૨ ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો. ગુજરાત સરકારે નિયત કરેલા ધોરણો: ગુજરાતના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન … Read more

Gujarat govt scheme: પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ૨૦,૦૦૦ની સહાય, જાણો કઈ રીતે મળશે સહાય

Gujarat government new scheme for farmer of natural vegetables farming

Gujarat govt scheme: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મૃખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માગદર્શનથી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે જેનો જાહેરાત કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાફ્તિક ઇનપૃટ ખેતી … Read more

Poultry Farming Training Scheme : નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના

Stipend Scheme For Poultry Farming Training For Weaker Section

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક મરઘાં ઉછેરની તાલીમ દ્વારા મરઘાં ખેડૂતોની આવક વધારવા માટે “નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના” યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, લાભાર્થીને તાલીમના છ દિવસ માટે મહત્તમ ₹2000 (સીધા બેંક ખાતામાં) સ્ટાઈપેન્ડ અને તાલીમ પૂર્ણ થયા પછી મરઘાં તાલીમ પ્રમાણપત્ર … Read more

Soil Heath Card: ગુજરાતનના ક્યાં જિલ્લાને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અને સોઇલ હેલ્થ કાર્ડ યોજના નો લાભ મળશે જાણો

Soil Health Management and Soil Health Card Schemes

ભારત સરકાર વર્ષ 2014-15 થી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર માટેના રાષ્ટ્રીય મિશનના જમીન આરોગ્ય અને ફળદ્રુપતા પરના રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ (Soil Heath Card) યોજના અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અમલમાં મૂકી રહી છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને તેમની જમીનના પોષક તત્ત્વોની સ્થિતિની માહિતી પ્રદાન કરે છે અને જમીનના સ્વાસ્થ્ય અને તેની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે … Read more

Government Scheme: મોદી સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા ડ્રોન પ્રદાન કરવા કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી

મોદી સરકાર દ્વારા અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2024-25થી 2025-26 સુધીનાં ગાળા માટે રૂ. 1261 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2023-24થી વર્ષ 2025-2026નાં સમયગાળા દરમિયાન પસંદ થયેલી 15,000 મહિલા એસએચજીને કૃષિનાં ઉદ્દેશ માટે ભાડાની સેવાઓ પ્રદાન કરવા માટે … Read more

સૌની યોજના : ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૧૦ કલાક સરકાર વીજળી અપાશે

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. ક્યાં ખેડૂતોને એનો લાભ થશે આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી … Read more