Gujarat govt scheme: પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ૨૦,૦૦૦ની સહાય, જાણો કઈ રીતે મળશે સહાય

Gujarat government new scheme for farmer of natural vegetables farming

Gujarat govt scheme: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મૃખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માગદર્શનથી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે જેનો જાહેરાત કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાફ્તિક ઇનપૃટ ખેતી … Read more

Poultry Farming Training Scheme : નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના

Stipend Scheme For Poultry Farming Training For Weaker Section

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક મરઘાં ઉછેરની તાલીમ દ્વારા મરઘાં ખેડૂતોની આવક વધારવા માટે “નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના” યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, લાભાર્થીને તાલીમના છ દિવસ માટે મહત્તમ ₹2000 (સીધા બેંક ખાતામાં) સ્ટાઈપેન્ડ અને તાલીમ પૂર્ણ થયા પછી મરઘાં તાલીમ પ્રમાણપત્ર … Read more

સરકાર દ્વારા માવઠાથી નુકસાનીનો સર્વે શરૂ આ વિસ્તારને લાભ નહીં મળે

unseasional rain crop damage sarvey for farmer agricultre field

ક્મોસમી માવઠાએ અનેક ખેડૂતોના પાકને અને ખેતીએ પાયમાલ કરતા સરકાર દ્વારા નુકસાન માટેના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે છતાં અમુક વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાની સંભાવના નથી. જેમ કે સાબરકાંઠા જિલ્લામાં આજથી ૮ ટીમો દ્વારા નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં ૩૩ ટકાથી વધુ નુકસાન ન હોવાના કારણે સહાયની સંભાવના નહીંવત્‌ જોવાઈ રહી છે. … Read more

Government Scheme: મોદી સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા ડ્રોન પ્રદાન કરવા કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી

central sector scheme to provide drones to Women Self Help Groups

મોદી સરકાર દ્વારા અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2024-25થી 2025-26 સુધીનાં ગાળા માટે રૂ. 1261 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2023-24થી વર્ષ 2025-2026નાં સમયગાળા દરમિયાન પસંદ થયેલી 15,000 મહિલા એસએચજીને કૃષિનાં ઉદ્દેશ માટે ભાડાની સેવાઓ પ્રદાન કરવા માટે … Read more

સૌની યોજના : ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૧૦ કલાક સરકાર વીજળી અપાશે

govt provide 10 electricity for save farmers crops in gujarat

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. ક્યાં ખેડૂતોને એનો લાભ થશે આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી … Read more

સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

Gujarat farmers scheme fruit crops by the modi government

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની નવી યોજના જાહેર કરાઇ છે. બાગાયતી પાકના કારણે ખેડૂતોને ફાયદો થતો હોવાષી તેનો વિસ્તાર પણ ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવામાં આવશે. બાગાયત ખાતાની યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાધવજી પટેલે જલાવ્યું હતું કે નવીયોજના હેઠળ … Read more

ગુજરાતના ખેડૂતોને પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના : Pradhan Mantri Kisan Maandhan yojana (PM-KMY)

Pradhan Mantri Kisan Maandhan yojana PM KMY gbb

ગુજરાતના ખેડૂત માટે પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના (Pradhan Mantri Kisan Maandhan yojana : PM-KMY)પ્રધાન મંત્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરી છે, જેમાં મોટી ઉંમરના ખેડૂતોને સરકાર તરફથી સહાય કરવામાં આવશે. જેમાં નાના અને મોટા ખેડૂતોને મેં આવરી લેવામાં આવશે. {tocify} $title={વિષય સૂચિ} કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more

Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

mukhyamantri gram asmita yojana gujarat

Mukhyamantri Gram Asmita yojana Gujarat: દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં … Read more