સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની નવી યોજના જાહેર કરાઇ છે. બાગાયતી પાકના કારણે ખેડૂતોને ફાયદો થતો હોવાષી તેનો વિસ્તાર પણ ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવામાં આવશે. બાગાયત ખાતાની યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાધવજી પટેલે જલાવ્યું હતું કે નવીયોજના હેઠળ … Read more