Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તે માટે નાણા મંત્રી નિર્મલા સીતારમનએ કૃષિ ક્ષેત્ર માટે જુદી-જુદી જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોને આપી મોટી ભેટ કેન્દ્રીય બજેટમાં, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ…

Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022
Agriculture Krushi Union Budget 2022
  • રવી 2021-22માં ઘઉં અને ખરીફ 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1,208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગર આવરી લેવામાં આવશે.
  • આશરે રૂ. 2.37 લાખ કરોડ એમએસપીની સીધી ચુકવણી તેમના ખાતામાં થશે: નિર્મલા સીતારમન
  • આગામી વર્ષોમાં સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે : નાણા મંત્રી
  • કેન્દ્રીય બજેટ 2022 દરમિયાન, ગંગાના કિનારે રહેતા ખેડૂતોની જમીન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે 5 કિલોમીટર પહોળો કોરિડોર બનાવવામાં આવશે.
  • તેલીબિયાના પાક માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.
  • તેલીબિયાના પાક માટેની આયાત પર આધાર ઘટાડાશે.
  • ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે.
  • જેના પર વધારે ભાર મુકવામાં આવ્યો એ કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને એટલે કે
  •  ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું.
  • રેલ્વે સેવા દ્વારા નાના ખેડૂતો તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે.
  • બધા રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના પાઠ્યપુસ્તક માં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે.
  • નવા ટાર્ગેટ સાથે વર્ષ 2023ને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવશે.
  • પાણીની વ્ય્વસ્થા માટે 5 નદીઓને પરસ્પર જોડવામાં આવશે, જેથી સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓમાં વધારો કરાશે.
  • તેમજ ફળ અને શાકભાજી પકવતા ખેડૂતોને પેકેજ/સહાય મળશે.
  • નવીનતમ કર્યો માટે એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા પર ફોર્સ.
  • જે લોકો કૃષિ સ્ટાર્ટઅપને શરૂ કરવા માંગતા હોય એ લોકોને NABARD દ્વારા ફન્ડિંગ કરાશે.

  • વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
  • નાણામંત્રીએ કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.
  • કૃષિ ક્ષેત્ર અને ખેતી સાથે સંકાળાયેલા સાધનો/યંત્રો ના ભાવમાં ઘટાડો થશે.

Leave a Comment