ભારત સરકારે ખેડૂતોને રવીપાક માટે ખાસ ખાતર સબસીડી જાહેર કરી

government fertilizer subsidy for India farmers

નવી દિલ્હી ખાતે પ્રધાનમંડળે ર૦ર૩-ર૪ની રવી સિઝન માટે પોષક તત્ત્વોવાળા ખાતર માટે રૂ.૨૨,૩૦૩ કરોડની સબસિડી મંજૂર કરી છે. હાલમા ફર્ટિલાઈઝરના વેશ્વિક ભાવ ઊંચા છે, આમ છતાં ભારતીય ખેડૂતો તેમની જમીન માટે પોષક તત્ત્વોવાળા ફર્ટિલાઈઝર વ્યાજબી ભાવથી મેળવી શકે તે માટે સરકારે આ પગલું લીધું છે. કેટલો સમય માટે સબસીડી ભારત માહિતી અને સંચાર પ્રધાન અનુરાગ … Read more

રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ

રશિયાએ યૂક્રેન ઉપર હુમલો કરતાં તેનો સૌથી મોટો ફાયદો ભારતીય ખેડૂતોને થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જે મુખ્ય ૨૪ ખેતપેદાશોના ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવે છે તેમાં કઠોળ પાકોને બાદ કરતાં તમામ પાકોનાં ભાવ અત્યારે ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યાં છે. ખાસ કરીને કપાસ, ઘઉ-મકાઈ અને રાયડો-સુર્યમુખી બીજનાં ભાવ ટેકાના ભાવથી વધારે ઊપર … Read more