ગુજરાતમાં જીરૂ અને ધાણા ઉત્પાદન સામે જીરૂ અને ધાણા રાખવા કે વેચી નાખવા ?

છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડો કોરોના સંક્રમણને કારણે બંધ થયા છે. ફરી ક્યારે ખુલશે, તે અનિશ્ચિત છે. છેલ્લા એકાદ સપ્તાહથી જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતો તરફથી જીરા અને ધાણા વેચવા કે રાખવાના સવાલો આવી રહ્યાં છે. જવાબમાં એટલું કહી શકાય કે જો આર્થિક જરૂરિયાત હોય તો વેચવામાં કોઇને પુછવું નહીં, પરંતુ જો એવી … Read more

ગુજરાતમાં ધાણાનો સ્ટોક પૂરો થતા, કેવા રહેશે ધાણાના ભાવ માર્કેટ બજારમાં ?

હાલ ધાણાના બજાર ભાવ માર્કેટયાર્ડોમાં નબળા માલોના રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ અને સારા બેસ્ટ ધાણાના રૂ.૧૨૦૦ થી ૧૩૪૦ ચાલી રહ્યા છે. દેશમાં ધાણાનું ઉત્પાદન ગુજરાતમાં મોટા પ્રમાણમાં વધ્યું છે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણાનો પાક ગયા વર્ષ કરતાં ઓછો છે અને જૂનો સ્ટોક આ વર્ષે સાવ તળિયાઝાટક થઇને છેલ્લા દસ વર્ષનો સૌથી નીચો છે. દેશમાં ધાણાનું … Read more