કૃષિ રાહત પેકેજ: જુલાઈમાં ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર આ વિસ્તારને મળશે લાભ

gujarat govt announcement of crop damage Krishi rahat package for gujarat farmers

કૃષિ રાહત પેકેજ: ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે: કૃષિ મંત્રી:રાજ્યના ૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત; ૨૭૨ ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો. ગુજરાત સરકારે નિયત કરેલા ધોરણો: ગુજરાતના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન … Read more

માવઠાંથી મોટા નુકસાનનો ખેડૂતોનો દાવો, વધુ સરકારી સહાયની માગ

નવેમ્બરના અંતે માવઠાને કારણે રાજ્યભરમાં અનેક પાકોને નુકસાન થયુ છે. પરંતુ ૩૩ ટકાથી નીચેનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવશે. સમગ્ર રાજ્યમાં વિવિધ પાકને થયેલું નુકસાન મહત્તમ રપ ટકાની આસપાસ છે. જ્યારે સરકારે ૩૩ ટકા ઉપરનું નુકસાન હોય તો જ રાહત આપવાની હૈયાધારણા આપી છે આ સંજોગોમાં નાના ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડશે. પાટણ જિલ્લામાં તાજેતરમાં ભારે … Read more

સરકાર દ્વારા માવઠાથી નુકસાનીનો સર્વે શરૂ આ વિસ્તારને લાભ નહીં મળે

ક્મોસમી માવઠાએ અનેક ખેડૂતોના પાકને અને ખેતીએ પાયમાલ કરતા સરકાર દ્વારા નુકસાન માટેના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે છતાં અમુક વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાની સંભાવના નથી. જેમ કે સાબરકાંઠા જિલ્લામાં આજથી ૮ ટીમો દ્વારા નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં ૩૩ ટકાથી વધુ નુકસાન ન હોવાના કારણે સહાયની સંભાવના નહીંવત્‌ જોવાઈ રહી છે. … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાતમાં ભારે વરસાદથી પાક નુકશાન અંગે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, જાણો વિગતવાર માહિતી

કૃષિ રાહત પેકેજમાં (Agricultural Package) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. જેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. કૃષિ … Read more