કૃષિ રાહત પેકેજ: ગુજરાતમાં ભારે વરસાદથી પાક નુકશાન અંગે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, જાણો વિગતવાર માહિતી

કૃષિ રાહત પેકેજમાં (Agricultural Package) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. જેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. કૃષિ … Read more