ખેડૂતો માટે રાહતના સમાચાર! કેન્દ્ર સરકારે ખરીફ સીઝનમાં ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર 37,216 કરોડ રૂપિયાની સબસિડી મંજૂરી આપી
કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે ખેડૂતોને મોટું ભેટ આપવામાં આવી છે. જેમાં, કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને ફોસ્ફેટ અને પોટાશ ખાતરોના ભાવ ઘટાડવા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 37,216 કરોડ રૂપિયાની સબસિડી ચૂકવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી, ખેડૂતો માટે ખાતરો પરનો ખર્ચ ઓછો થશે અને આથી તેઓ વધુ સસ્તી કિંમતો પર ખાતર મેળવી શકશે. આ નિર્ણયને … Read more