Gujarat weather forecast: સૌરાષ્ટ્ર ક્ચ્છ ગુજરાતમાં કાલથી વાતાવરણ ચોખ્ખું બનશે અને દરિયામાં 24 કલાકમાં ચોમાસાના શ્રીગણેશ
Gujarat weather forecast (ગુજરાત હવામાનની આગાહી): નિકોબાર દ્વીપસમુહ અને અંદામાનના દરિયામાં 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના શ્રીગણેશ થઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ બનશે. ફરી ધીમે-ધીમે ગરમીમાં વધારો થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. અશોકભાઈ પટેલે જણાવ્યું કે ગત આપેલીઆગાહી મુજબ આજનો દિવસ છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. ઓવરઓલ તા.5 થી … Read more