PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

PM KISAN 19th Installment: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવી શકે છે, આ ખેડૂતોને આગામી હપ્તાનો લાભ નહીં મળે

PM KISAN yojana 19th Installment release date for farmers

PM KISAN 19th Installment (પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 19મો હપ્તો): ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં દેશની 50%થી વધુ વસ્તી ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યો દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં, ભારતમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતીમાંથી જરૂરી નફો મેળવી શકતા નથી. આથી, આવા ખેડૂતોને મદદરૂપ થવા માટે ભારત સરકારે આર્થિક સહાયની … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર … Read more

PM Modi Oath Ceremony: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ફાઇલ પર કર્યા હસ્તાક્ષર, ખેડૂતને આ મળશે સહાય

after PM Modi Oath Ceremony released 17th-installment-of-Pradhan Mantri Kisan Samman Nidhi

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ ર વડાપ્રધાન મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા.પીએમમોદીએ(MODI 3.0) તેમના ત્રીજા કાર્યકાળનાપ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના ૨૦ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેનાથી દેશના ૯.૩ કરોડ તેદતોને ફાયદો થશે.પીએમ મોદીએ સોમવારે વિધિવત રીતે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો છે. … Read more