ગુજરાતમાં કપાસની નવી સિઝનમાં કપાસ બિયારણની અછત થવાની સંભાવના

ભારતમાં આગામી સિઝનમાં કપાસના બિયારણની તીવ્ર અછત જોવા મળી શકે છે કારણ કે ઉધોગના અનુમાન મુજબ આ વર્ષે ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નુકસાનને સરભર કરવા માટે વધારે સરપ્લસ નથી. નિવારક નીતિ પગલાં આવતા વર્ષે ઘટતા વાવેતરને ટાળવામાં મદદ કરી શકે છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું. ખરીફ ૨૦૨૩ દરમિયાન, લગભગ ૪.૮ કરોડ પેકેટોની ઉપલબ્ધતા … Read more