ઘઉંનાં ભાવમાં વધારો: કોરોના લોકડાઉને કારણે ભાવમાં આવી શકે છે ઘટાડો

આજે ઘઉં બજારમાં ભાવ ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. વાદળછાયું વાતાવરણ હવે દૂર થયું હોવાથી લેવાલી થોડી આવી છે, પંરતુ આગામી દિવસોમાં હોળી પૂરી થયા બાદ ખાનાર વર્ગની ઘરાકી ઉપર બજારની નજર છે. કોરોનાં કેસ વધતા અને લોકડાઉનની શક્યતાએ જો આગળ ઉપર ઘરાકીને અસર થશે તો બજારો બહુ ન વધે તેવી ધારણાં છે. દિવસ દરમિયાનનું … Read more

સરકારની ઘઉંની ખરીદીથી બજારને અને ઘઉંના ભાવમાં આવી શકે છે વધારો

ઘઉંનાં ભાવમાં જે ઘટાડો થવાનો હતો તે મોટા ભાગનો ઘટાડો થઈ ચૂક્યો છે, પરિણામે હવે ઘઉંનાં બજાર ભાવ માં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં ઓછી છે.ઘઉની આવકો હવે ધીમે ધીમે વધવા લાગશે, પરિણામે મિલબર કે નબળી ક્વોલિટીનાં ઘઉં રૂ.૩૨૦ સુધી આવી શકે છે, પંરતુ તેનાંથી વધુ ઘટાડો લાગતો નથી.  કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ઘઉનાં ટેકાનાં … Read more

કેશોદમાં નવા ઘઉંની આવક: મિલોના ઘઉંના ભાવમાં મજબૂતાઈ

ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પરંતુ બીજી તરફ નવા ઘઉંની આવકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકલા કેશોદમાં ૧૨૦૦ ગુણી ઉપરની આવક થઈ હતી. આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ નવા ઘઉંનાં વેપારો વધી જાય તેવી ધારણાં છે. હાલ કંપનીઓની ખરીદી ધીમી પડી છે અને સૌની નજર નવા ઘઉ … Read more

આજથી નવા ઘઉંની આવકો વધવાની ધારણા: ઘઉંના ભાવ થોડા ઘટશે

ઘઉં બજારમાં ભાવ શનિવારે અથડાય રહ્યાં હતાં. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમી વધી રહી હોવાથી નવા ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રમાં દૈનિક 500 થી 1000 ગુણી વચ્ચે આવકો થઈ રહી છે, જે ચાલુ સપ્તાહથી વધીને 1000 થી 1500 કે ગરમી વધશે તો 2000 ગુણી પણ દૈનિક આવવા લાગે તેવી સંભાવનાં … Read more