ઘઉંનાં ભાવમાં વધારો: કોરોના લોકડાઉને કારણે ભાવમાં આવી શકે છે ઘટાડો
આજે ઘઉં બજારમાં ભાવ ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. વાદળછાયું વાતાવરણ હવે દૂર થયું હોવાથી લેવાલી થોડી આવી છે, પંરતુ આગામી દિવસોમાં હોળી પૂરી થયા બાદ ખાનાર વર્ગની ઘરાકી ઉપર બજારની નજર છે. કોરોનાં કેસ વધતા અને લોકડાઉનની શક્યતાએ જો આગળ ઉપર ઘરાકીને અસર થશે તો બજારો બહુ ન વધે તેવી ધારણાં છે. દિવસ દરમિયાનનું … Read more