હાલ ઘઉંનાં ભાવમાં સ્થિરતા, એપ્રિલમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના

હાલ ઘઉં બજારમાં ભાવ સ્થિર હતાં. ગુજરાતમાં મોટા ભાગનાં પીઠાઓ આજે બંધ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતનાં હિંમતનગર અને તલોદ જેવા છૂટક પીઠાઓ ખુલ્લા હતા, પંરતુ ત્યાં બજારો સરેરાશ ટકેલી રહી હતી. નિકાસમાં પણ ખાસ વેપારો નહોંતા અને સ્ટોકિસ્ટોએ આવતીકાલ સુધી લોડિંગ ચાલુ રાખ્યું પછી સીધું એપ્રિલથી શરૂ થાય તેવી ધારણાં છે. હિંમતનગરમાં ઘઉની ૭,૦૦૦ ગુણીની આવક … Read more

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને પહોંચી અસર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અમુક શહેર પુરતું લોકડાઉન પણ લાદી દેવામાં આવ્યું છે, જેની અસરે હવે ઘઉં સહિતની એગ્રી કોમોડિટીનાં વ્યાપારને પણ થવા લાગી છે. ઉત્તર ગુજરાતનાં એક-બે વેપારીઓએ જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને અસર પહોંચી છે અને … Read more