જૂની મગફળીમાં ખરીદીનાં અભાવે ઘટાડોઃ ઉનાળું મગફળીના ભાવમાં સ્થિરતા

ઉનાળુ મગફળીની આવકો વ્યારા બાજુથી આવવા લાગીછે અને ભાવનગર પટ્ટીમાં પણ થોડા દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં છે, જેને પગલે હાલ જૂની મગફળીની બજારો પણ ઘટવા લાગી છે. દરમિયાન સીંગદાણાના બજાર ભાવ ટકેલા રહ્યાં હતાં. જૂનાગઢ બાજુ મગફળીની બજારો ડાઉન હતી. વ્યારાની નવી મગફળીનાં ભાવ સૌરાષ્ટ્ર પહોંચ રૂ.૧૨૫૦થી ૭૫માં સ્ટેબલ હતા. જ્યારે જામનગર બાજુ … Read more

મગફળીના વેચાણ ઘટતા ખેડૂતોને ભાવમાં સુધારો

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ મજબૂત હતાં. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળી માટે બિયારણની સારી ઘરાકી નીકળ્યાં બાદ હજી પણ ગામડે ખેડૂતો સારો માલ સસ્તામાં આપવા તૈયાર નથી અને પોતાનાં ગમતા ભાવ આવે તો જ ગામડે બેઠા વેપારો થાય છે. બીજી તરફ સીંગદાણામાં ભાવ મજબૂત હોવાથી અને નિકાસ … Read more