મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ

મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે પંરતુ સામે ઘરાકી ન હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની બજારમાં હાલ ઘરાકી નથી, પંરતુ સામે સીંગદાણામાં પણ લેવાલી નથી, જેને પગલે તેનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી પણ વધુનો ઘટાડો થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more