ગુજરાતમાં ચણાની બમ્પર આવકથી ખેડૂતોને ચણાના ભાવમાં થઈ શકે છે નુકશાન

ગુજરાતના અંદાજિત પ૪ લાખ ખેડૂતોમાં હાલ ચણાના પ્રશ્ને દેકારો મચી રહ્યો છે, સરકારે ચણામાં ટૅકાનો ભાવ પ્રતિ મણનો રૂ।.૧૦૨ર૦નો ભાવ તો જાહેર કરી દીધો છે પરંતુ શરત એવી મૂકી છે તે એક ખેડૂત ચોક્કસ નિયમોને આધિન માત્ર ૫૦ મણ જ ચણા ટેકાના ભાવે સરકારને વેચી શકે છે, એટલે ખેડૂતોએ વિપુલ ઉત્પાદન હોવાથી બાકીના ચણા માર્કેટિંગ યાર્ડોમાં … Read more

ચણાના ભાવમાં આવશે હવે ઘટાડો, લાંબો સમય ચણા રાખવા કે નહિ?

ગુજરાતમાં ચણાની આવક હવે ધીમે ધીમે વધવા લાગી છે. ચણાના ભાવ હાલ ખેડૂતોને મણના રૂ।.૮૩૦ થી ૮૫૦ મળી રહ્યા છે. સરકારનો ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ નક્કી કરાયો છે. સરકારે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી ચણાના ટેકાના ભાવ ચણા ખરીદવાની જાહેરાત કરી છે, પણ સરકાર એક ખેડૂત પાસેથી કેટલાં ચણા ખરીદશે ? અને સરકાર ચણાનો કેટલો જથ્થો ખરીદશે … Read more