ગુજરાતમાં ચણાની બમ્પર આવકથી ખેડૂતોને ચણાના ભાવમાં થઈ શકે છે નુકશાન
ગુજરાતના અંદાજિત પ૪ લાખ ખેડૂતોમાં હાલ ચણાના પ્રશ્ને દેકારો મચી રહ્યો છે, સરકારે ચણામાં ટૅકાનો ભાવ પ્રતિ મણનો રૂ।.૧૦૨ર૦નો ભાવ તો જાહેર કરી દીધો છે પરંતુ શરત એવી મૂકી છે તે એક ખેડૂત ચોક્કસ નિયમોને આધિન માત્ર ૫૦ મણ જ ચણા ટેકાના ભાવે સરકારને વેચી શકે છે, એટલે ખેડૂતોએ વિપુલ ઉત્પાદન હોવાથી બાકીના ચણા માર્કેટિંગ યાર્ડોમાં … Read more