PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

Kisan Suryoday Yojana: કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96 ટકા ગામના ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે, રાત્રિના ઉજાગરામાંથી મુક્‍તિ

Kisan Suryoday Yojana: Under the Kisan Suryoday Yojana, 96 percent of the farmers in Gujarat will get electricity during the day

Kisan Suryoday Yojana (કિસાન સૂર્યોદય યોજના): ગુજરાત સુશાસન દિવસ, રાજ્યના વિકાસ અને અમલમાં આવેલી વિવિધ સુશાસન પ્રવૃત્તિઓનું પ્રદર્શન છે. 2024ના સુશાસન દિવસ નિમિત્તે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો અને ક્રાંતિકારી નિર્ણય લેવો હતું. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના 96 ટકા ગામોમાં ખેતીવાડી વીજળીને દિવસે પૂરી પાડવાની યોજના અમલમાં આવી છે. … Read more

Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

gujarat CM paak sangrah structure yojana assistance increased in Godown Sahay Yojana

પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના (Crop storage structure yojana) ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!