અશોકભાઈ પટેલે ઉત્તરાયણ સમયે કરી મોટી આગાહી, મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે??

ashokbhai patel ni agahi makar sankranti 2023 for uttarayana festival

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતથીતમાં જણાવ્યું કે આવતીકાલથી ઠંડીનો કરી રાઉન્ડ આવી રહ્યો છે. ન્યુનતમ તાપમાનમાં ૩ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે, ૧૭મી સુધીપા પારો ૯ થી ૧૨ ડીગ્રીની રેન્જમાં જોવા મળશે. જયારે દિવસનું તાપમાન ૨૬ થી ર૮ ડીગ્રી વચ્ચે રહેશે. તેઓએ જણાવેલ કે છેલ્લા બે ત્રણ દિવસથી મહતમ તાપમાન 1 થી 3 … Read more