અશોકભાઈ પટેલે ઉત્તરાયણ સમયે કરી મોટી આગાહી, મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે??

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતથીતમાં જણાવ્યું કે આવતીકાલથી ઠંડીનો કરી રાઉન્ડ આવી રહ્યો છે. ન્યુનતમ તાપમાનમાં ૩ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે, ૧૭મી સુધીપા પારો ૯ થી ૧૨ ડીગ્રીની રેન્જમાં જોવા મળશે. જયારે દિવસનું તાપમાન ૨૬ થી ર૮ ડીગ્રી વચ્ચે રહેશે. તેઓએ જણાવેલ કે છેલ્લા બે ત્રણ દિવસથી મહતમ તાપમાન 1 થી 3 … Read more