ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાની અસરથી ડુંગળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી શકે છે

વિતેલા સપ્તાહમાં ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ વધ્યાં હતાં અને લાલનાં ભાવ સપ્તાહમાં મણે રૂ.રપ જેવા વધીને સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦ થી ર૨૬૫ સુધીનાં બોલાયાં હતાં. સફેદનાં ભાવ હજી પણ રૂ.૨૦૦ની અંદર જ ટ્રેડ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ મજબૂત રહી શકે છે, પંરતુ તેનો મોટો આધાર વરસાદ-વાવાઝોડા ઉપર પણ છે. વેપારીઓ કહે છેકે … Read more