ગુજરાતમાં ડુંગળીના વેપારમાં ઘટાડો આવતા ડુંગળીના ભાવમાં સ્થિરતા
ડુંગળીના ભાવ,આજે ડુંગળીના ઊંચા ભાવ અંકલેશ્વર માર્કેયાર્ડમાં જોવા મળ્યા હતા, અને ડુંગળીના ભાવની વાત કરીએ તો ઊંચામાં રૂ.૫૦૦ થી નીચાં રૂ.૨૦૦ રહ્યા હતા. ખેડૂતો નીચા ભાવને કારણે ડુંગળીમાં વેચવાલી બહુ ઓછી કરી રહ્યાં છે. ખાસ કરીને ઉનાળુ મેળા ક્વોલિટીની ડુંગળીની આવકો ઓછી છ અને ખેડૂતો સીધા મેળામાં જ સ્ટોક કરી રહ્યા છે. જો સારા ભાવ … Read more