મગફળીમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે નાફેડ ઉપર તેજી-મંદીનો આધાર

મગફળીમાં મજબૂતાઈનો માહોલ હતો. મગફળીની વેચવાલી ઓછી અને સીંગતેલ, ખોળ સહિતની કોમોડિટીમાં સુધારો હોવાથી મગફળીની બજારમાં પણ ઘટાડાની ધારણાં નથી. નાફેડ ની વેચવાલી ગુજરાતમાં ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, હાલ રાજસ્થાનની મગફળી બે દિવસ પહેલા રૂ.૫૪૦૫માં વેચાણ થઈ હતી. ગુજરાતમાં મગફળીના ભાવ કેવા નીકળે છે અને વેપારીઓ રસ કેવો રહે છે તેનાં ઉપર આગામી દિવસોમાં … Read more

મગફળીના ઓછા વેચાણથી રાજસ્થાનથી વેપારો વધે તેવી સંભાવનાં

ગુજરાતમાં મગફળીની ઓછી વેચવાલી જોવા મળી રહી હોવાથી રાજસ્થાનમાંથી વેપારો ધીમી ગતિએ શરૂ થયા છે અને આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ મગફળીનાં ભાવ સારા રહે તેવી ધારણાં છે, પરંતુ દાણાબારમાં હાલ કોઈ લેવાલ નથી. રાજસ્થાનમાંથી મગફળીની પડતર નીચી પડી રહી છે અને ગુજરાતમાં નાફેડ હજી 15મી ફેબ્રુઆરીથી બજારમાં આવશે. હાલ … Read more