સીંગતેલ-દાણા સુધરતા મગફળીમાં પણ ભાવમાં સુધારો જોવાયો

ખાદ્યતેલમાં સુધારાની સાથે સીંગદાણાની બજારો પણ સારી છે અને બીજી તરફ મગફળીની વેચવાલી ધીમી પડી હોવાથી મણે રૂ.૫ થી ૧૦નો સુધારો આજે જોવા મળ્યો હતો. સીંગદાણામાં પસંદગીનાં કાઉન્ટમાં વેપારોથી બજારમાં મજબૂતાઈ મગફળીમાં હાલ લેવાલી મર્યાદીત છે, પંરતુ સામે સારા માલની મગફળીની આવકો ઓછી છે. સરેરાશ પિલાણવાળા હાલ ઊંચા ભાવથી ખરીદી કરી રહ્યાં હોવાથી તેમાં બજારો … Read more