ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: ગુજરાતમાં પી.એમ. આશા યોજના હેઠળ ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદીની નોંધણી અને તારીખ
ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદી નિર્ણય: ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2025 એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાનું નિશ્ચિત થયું છે. રાજ્ય સરકારે 21 એપ્રિલથી રાજ્યભરમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના … Read more