Onion price today in gujarat: ડુંગળીની માંગ અને પુરવઠાના કારણે ડુંગળીમાં ધરખમ ઉછાળો, જાણો ડુંગળીના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

Onion price today in gujarat: ડુંગળીની બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. ઇદ-અલ-અદહા (બકરી ઈદ) પહેલા ડુંગળીની માંગ વધવાને કારણે છેલ્લા બે સપ્તાહમાં કોમોડિટીના ભાવમાં લગભગ ૩૦ થી પ૦ ટકાનો વધારો થયો છે. એક અહેવાલ મુજબ, હવે, વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે, કેન્દ્ર સરકાર તેના પગલાં અને દરમિયાન નરમ પાડે તેવી આશાએ, વેપારીઓએ ડુંગળીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે.

મુખ્ય મુદ્દાઓ

નાશિકની મંડીમાં ડુંગળીના ભાવ

નાશિકની એક મંડીમાં સોમવારે એક કિલો ડુંગળીની મુળ જથ્થાબંધ કિંમત ર૬ રૂપિયા પ્રતિ કિલો હતી. આ ભાવ રપ મેના રોજ નોંધાયેલા રૂ. ૧૭ પ્રતિ કિલોથી વધુ હતો.

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ

બીજી તરફ, મહારાષ્ટ્રના અનેક જથ્થાબંધ બજારોમાં ઉચ્ચ ગુણવત્તાની ડુંગળી હવે રૂ. ૩૦ પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહી છે. આ ઉચ્ચ-ગુણવત્તાવાળી ડુંગળી ઉંચી કિંમતવાળી હોય છે, તેમ છતાં તે ફુલ વેપારના જથ્થાનો નાનો હિસ્સો બનાવે છે.

ડુંગળીના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ

અહેવાલ મુજબ ભાવમાં આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચેની અંસમાનતા છે. હોટીક્લ્ચર પ્રોડ્યુસ એક્સપોટસ એસોસિએશનના વડા અજીત શાહના જણાવ્યા અનુસાર, ખેડૂતો અને સ્ટોકિસ્ટોને આશા છે કે સરકાર નિકાસ ટેરિફને નાબૂદ કરશે.

કેન્દ્ર સરકાર ડુંગળી નિકાસ ડ્યુટી હટાવશે

વધુમાં શાહે જણાવ્યું હતું કે ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ એ છે કે ખેડૂતો અને સ્ટોકિસ્ટો આશાવાદી છે કે કેન્દ્ર સરકાર નિકાસ ડ્યુટી હટાવી શકે છે. આ ધારણાના આધારે, તેઓ ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખીને ડુંગળી ધરાવે છે.

ખેડૂતો અને સ્ટોકિસ્ટોની આશા

ડુંગળી ખેડૂતો અને ડીલરો દ્વારા રાખવામાં આવેલ ઈન્વેન્ટરીમાંથી સપ્લાય કરવામાં આવે છે અને જૂનથી બજારમાં આવે છે. ૨૦૨૩-૨૦૨૪ માટે રવિ સીઝની લણણીમાં અંદાજિત ઘટાડાને પરિણામે ઊંચા ભાવની અપેક્ષાને લીધે, ખેડૂતો તેમની ઈન્વેન્ટરીમાંથી વેચાણ કરતાં અચકાય છે.

ઈદની કારણે ડુંગળીની માંગમાં ઘટાડો

૪૦ ટકા નિકાસ ત્રુટી દ્રાચ ધામા નિકાસ કરવામાં આવી શ્યાવા છતાં, ખાસ કરીન ૧૦ જૂન ઇદ-અલ-અદહા નજીક આવી રહી છે ત્યારે ડુંગળીની સ્થાનિક સ્તરે ઉચ્ચ માંગ ચાલુ છે.

મહારાષ્ટ્રની ડુંગળીની માંગમાં વધારો

મહારાષ્ટ્ના નાાસકના ડુંગળીના વપારી વિકાસ સિંઘે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ડુંગળીની મજબુત માંગ છે ખાસ કરીન દક્ષિણના રાજ્યોમાંથી હાવાથી ડુંગળીની બજારમાં આગામોં દિવસોમાં વધુ તેજી આવે તેવી પણ સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર લેવાલી સારી આવશે તો બજારમાં ટેકો મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.

ડુંગળી નિકાસની છૂટ અને સરકારની નીતિઓ

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ છૂટ આપી છે, પંરતુ હાલમાં ૪૦ ટકા ડ્યૂટી અને ૫૫૦ ડોલરનાં લઘુત્તમ નિકાસ ભાવ છે. જો ભાવ વધુ વધશે તો સરકાર નિકાસ ઉપર ફરી પ્રતિબંધ મૂકી શકે છે. જોકે નાશીકનાં વેપારીઓ કહે છે કે જે મહારાષ્ટ્રમા ભાજપને ઓછી સીટ મળી એ જોત્તા સરકાર હવે ખેડૂતો વેરોધી નિર્ણય હમણાં ન લે તેવી પણ સંભાવના છે.

Leave a Comment